સાંસદ પરિમલ નથવાણીએ PMને લખ્યો પત્ર, ગીરમાં રેલવે ગેજ પરિવર્તનનો વિરોધ કર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર નેશનલ પાર્કમાંથી પસાર થતી રેલવે લાઈનના ગેજ પરિવર્તન અને વિદ્યુતીકરણ પ્રોજેક્ટનો રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ વિરોધ કર્યો છે. ગીર નેશનલ પાર્કના બદલે અન્ય રૂટનો વિકાસ કરવા રજૂઆત કરી હતી. જો ગીરમાં રેલવે લાઈનનું ગેજ પરિવર્તન થાય તો પર્યાવરણને નુકસાન થવાની ભીતિપણ તેમણે વ્યકત કરી હતી. નથવાણીએ પીએમ, સીએમ અને કેંદ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.