મહેસુલ વિભાગના નાના-મોટા પ્રશ્નો ઉકેલવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સૂચના, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિડિઓ કોન્ફ્રન્સના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આધિકારીઓ અને કલેકટરો જોડાયા હતા. નાગરિકોને ઝડપથી ન્યાય મળે તે માટે ચર્ચા કરાઈ હતી. મહેસુલ વિભાગના તમામ નાના-મોટા પ્રશ્નો ઉકેલાય તે માટે સૂચના અપાઈ હતી. પડતર અરજીને માર્ક કરી ઝડપથી નિકાલ કરવા આદેશ અપાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram