સાબરકાંઠાઃ પ્રાંતિજના કતપુર ટોલપ્લાઝાના ટોલ અંગે MLA મહેન્દ્રસિંહ બારૈયાએ શું કરી માંગ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 01:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાંતિજના કતપુર ટોલપ્લાઝા પર લેવાતો ટોલ રદ્દ કરવા પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયાએ માંગ કરી છે. પૂર્વ MLA વડાપ્રધાન મોદીને પત્ર લખીને રજુઆત કરી છે. સ્થાનિકો પાસેથી લેવામાં આવતો ટેક્સ ગેરવ્યાજબી હોવાનું તેમણે જણાવ્યું છે.