સમાચાર શતક: ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા બાબતે શિક્ષણ મંત્રીનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા બાબતે કોર કમિટી બેઠકમાં લેવાશે નિર્ણય. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે,, આવતા વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે કર્યું છે આગોતરું આયોજન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram