સૌરાષ્ટ્રઃ ચાર જિલ્લામાં વરસાદી વિનાશ, ગામડાઓ હજુ પણ છે પાણીમાં ગરકાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 07:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વરસાદે વિનાશ સર્જયો છે. જામનગર, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. હજું પણ ઘણા ગામડાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે.