બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી, જમીનદોસ્ત થયેલા વિજપોલમાં વીજ પુરવઠો યથાવત

Continues below advertisement
  બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. જમીનદોસ્ત થયેલા વિજપોલમાં વીજ પુરવઠો યથાવત રાખ્યો હતો. વારંવાર રજૂઆતો કરી છતાં વિદ્યુત બોર્ડના અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કર્યાનો લોકોએ આરોપ લગાવ્યો હતો.
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram