પક્ષ પલટો કરનાર નેતાઓને શક્તિસિંહ ગોહિલની સલાહ, શું કહ્યું શક્તિસિંહે ?

Continues below advertisement

પક્ષ પલટો કરનાર નેતાઓને શક્તિસિંહ ગોહિલે સલાહ આપી છે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં જનાર નેતાને જનતા સ્વીકારતી નથી. વર્ષ 2017ની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી જનાર 16 નેતામાંથી માત્ર 2 જ ઉમેદવાર જીત્યા હતા. તો સાથે જ શક્તિસિંહે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram