બેકાબુ સંક્રમણને અટકાવવા માટે જૂનાગઢના શેરનાથ બાપૂએ શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. તે દરમિયાન હવે આધ્યાત્મ કેટલું જરૂરી છે તે અંગે જૂનાગઢના શેરનાથ બાપુએ કહ્યું કે,સ્વસ્છ વાતાવરણમાં રહી, શિવ સ્મરણ કરવું જોઈએ. દેશ, સમાજ, ગામ અને આપણું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram