શેતાનનો અંત ક્યારે?: છેલ્લા 48 કલાકમાં સગીરા અને બાળકી સાથે દુષ્કર્મના બન્યા ત્રણ બનાવ

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં સગીરા અને બાળકી સાથે દુષ્કર્મની ત્રણ ઘટનાઓ ઘટી હતી. નરોલીના નરાધમ પાડોશીએ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી. દાદરા નગર હવેલીમાં ચાર વર્ષની બાળકીને પાડોશીએ જ વિકૃતિનો શિકાર બનાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram