વાવાઝોડાની વિસંગતતા-અનિયમિતા અંગે તપાસ કરવા રાજ્ય સરકારના આદેશ, કિસાન સંઘ, ઉર્જા અને કૃષિ મંત્રીની બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 04:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાની વિસંગતતા અને અનિયમિતા અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે તપાસના આદેશ આપી કિસાન સંઘને ખાતરી આપી છે. મુખ્યમંત્રીની સૂચનાથી કિસાન સંઘના હોદ્દેદારોની ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન 16 પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ હતી.