કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Jan 2022 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,, આ કોરોનાની ત્રીજી લહેરના એંધાણ છે. ઓમીક્રોનનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તબીબની ઘટ હોવાનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર કર્યો છે. આ ઘટ દૂર કરવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વચન આપ્યું છે.