ઓમીક્રોન મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
07 Dec 2021 06:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોનની એન્ટ્રી થતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તો આ તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,, કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોન સામે રક્ષણ આપવા માટે સરકારે પૂર્ણ તૈયારીઓ કરી છે. સંક્રમણ વકરે નહિ તે માટે પૂરતા પગલાં લેવાઈ રહયા છે. એરપોર્ટ પર પણ સઘન ચેકીંગ હાથ ધરાયુ છે.