મહારાષ્ટ્ર્: મનસે પ્રમુખ રાજ ઠાકરેનો ધર્મગુરુઓ સાથેના મુલાકાતનો દૌર યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
07 Dec 2021 04:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર્માં મનસેના પ્રમુખ રાજ ઠાકરેનો ધર્મગુરુઓ સાથેના મુલાકાતનો દૌર યથાવત છે. રાજ ઠાકરેનો ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી રહયા છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક ગુરૂદેવ પદ્મસાગરજી સાથે રાજ ઠાકરેની મુલાકાત યોજાઈ હતી. મનસે કાર્યાલય ખાતે આ બંને વચ્ચે મુલાકાત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.