સુરેન્દ્રનગરના કારોલ ગામમાં કેનાલમાં પાણી નહીં, ઊભો પાક સુકાતા વધી ખેડૂતોની મુશ્કેલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2021 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર(Surendranagar)ના ચુડાના કારોલ ગામમાં કેનાલો સુકી હોવાથી ખેડૂતો(farmers)ની મુશ્કેલી વધી ગઈ છે. સિંચાઈ માટે પાણી ન હોવાના કારણે ઊભો પાક(crops) પણ સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે.