સુરેન્દ્રનગર: મધ્યાહ્ન ભોજનમાં ચાઈનીઝ ચોખાનો જથ્થો મિક્સ કરાતા હોબાળો, ચોખાના દાણા ખાવાથી કબુતરના મોત

Continues below advertisement

સુરેન્દ્રનગરના લાભાર્થીઓનો હોબાળો, મધ્યાહ્ન ભોજનમાં ચોખાનું વિતરણ કરતા હંગામો થયો હતો. ચોખાના થોડા દાણા કબૂતરને નાખતા તેમના મોટ થયા હતા. ચોખામાં ચાઈનીઝ ચોખાનો જથ્થો મિક્સ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram