TAT Exam | મેઈન પરીક્ષાની રિચેકિંગ માટે TAT ઉમેદવારો પહોંચ્યા ગાંધીરનગર, જુઓ વિરોધના દ્રશ્યો
abp asmita
Updated at:
06 Dec 2023 08:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTAT Exam | મેઈન પરીક્ષાના પેપરની રિચેકિંગની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. મુખ્ય પરીક્ષામાં છબરડા થયા હોવાનો ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે. તેમણે માંગ કરી કે લાયક ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે ફરી ચેકિંગ કરાવવાની માંગ કરી છે.