જુનાગઢઘરમાંથી વકીલની હત્યા કરાયેલી મળી આવી લાશ, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

જૂનાગઢનાં મંગલધામ વિસ્તારમાં રહેતા વકીલની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ઘરમાંથી લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. વકીલની હત્યા કરાતા વકીલ આલમમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram