ગીર સોમનાથમાં ખેડૂતો બાદ મરઘા ઉછેર કેન્દ્રના માલિકોની હાલત કફોડી,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2021 05:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડા(Hurricane)ના કારણે ગીર સોમનાથ(Gir Somnath)માં મરઘા ઉછેર કેન્દ્ર(Poultry Breeding Center)ના માલિકોને નુકસાન થયું છે.ઉનામાં અનેક મરઘા ઉછેર કેન્દ્ર વાવાઝોડાના કારણે ધરાશાયી થયા છે. જેના કારણે મોટી સંખ્યામાં મરઘાના મોત થયા છે.