કોરોનાના કેસ વધતા કચ્છના ભૂજના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય

Continues below advertisement
કચ્છમાં કોરોનાનું સંક્રમમ વધતા ભૂજ તાલુકાના સુખપર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુખપર ગામ 10 દિવસ સુધી સાંજે 6 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા કોરોનાના કેસો લઈને સુખપર ગામના ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram