પાટણ જિલ્લામાં શિક્ષકોની ફેરબદલીમાં કૌભાંડ, જાણો શિક્ષણ નિયામકે શું આપ્યો મોટો આદેશ?

Continues below advertisement

પાટણ જિલ્લામાં શિક્ષકોની ફેરૂબદલીમાં કૌભાંડ થવા મામલે  શિક્ષણ નિયામકે પાટણ જિલ્લાફેરની 47 બદલીઓ રદ કરી હતી. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ વિભાગની આઠ ટીમોએ તપાસ કરી હતી. લાખો રૂપિયા લઇને શિક્ષકોની બદલી કરાઇ હોવાના આરોપ લાગ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram