દેશમાં નવા વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી, કર્ણાટકમાં બે કેસ આવ્યા સામે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દેશમાં નવા વેરિયન્ટ ઓમીક્રોનની એન્ટ્રી. કર્ણાટકમાં બે કેસ આવ્યા સામે. ગિરસોમનાથના ઉનાના નવા બંદરના દરિયાકિનારે 8 માછીમાર થયા લાપતા. 4 માછીમાર મળ્યા. હેલીકૉપટર દ્વારા સર્ચ ઓપરેશન શરુ. ભારે પવનના કારણે બોટ દરિયામાં ડૂબી ગઈ. ગુમ થયેલા માછીમારોની યાદી પોલીસે કરી જાહેર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram