તૌકતે વાવાઝોડા દરમિયાન સિંહો અંગે વન વિભાગે શું કર્યો દાવો?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 05:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભયાનક તૌકતે વાવાઝોડા(Hurricane)માં તમામ સિંહ (Lion)સુરક્ષિત હોવાનો વન વિભાગે દાવો(Claim) કર્યો છે. આ વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યમાં ખેતી અને પશુઓ સહિત ઘણું નુકસાન થયું છે.