સમાચાર શતકઃતબીબો સામે સરકારનું કડક વલણ, આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર

Continues below advertisement

ગાંધીનગર અને અમદાવાદની જનતાને મળશે વધુ એક ભેટ મળશે. 7મી ઓગસ્ટે ગાંધીનગર હાઈવે પર સરઘાસણ અને ઘ-0 બ્રિજનું લોકાર્પણ કરાશે. હડતાળ પર ઉતરેલા તબીબો સામે સરકારનું કડક વલણ સામે આવ્યુ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram