Surat: તબીબીની હડતાળને કારણે દર્દીઓને હાલાકી, એક દર્દીની હાલત વધુ લથડી

Continues below advertisement

સુરતમાં તબીબોની હડતાળના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તબીબોની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર J-2માં દાખલ સુરેશભાઈ પટેલની તબિયત લથડી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram