ફટાફટઃઉનાળુ અને બાગાયતી પાકોમાં કેટલા ટકા નુકસાન હશે તો મળશે સહાય?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડા(Hurricane)થી પ્રભાવિત નાગરિકોને SDRF અને રાજ્યના બજેટ ફંડમાંથી સહાય આપવામાં આવશે. ઉનાળું અને બાગાયતી પાકોમાં 33 ટકાથી વધુ નુકસાન હશે તો જ સહાય આપવામાં આવશે.ધોરણ-12 પરીક્ષા યોજવા પર આજે સસપેન્સ ખતમ થશે.રાજ્યમાં પેટ્રોલ(Petrol) ડિઝલ(Diesel)ના ભાવમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો ઝીંકાયો છે.