ગુજરાત સરકારે સચ્ચાઈ ના છૂપાવવી જોઈએ કેમ કે..........સચ્ચાઈ છૂપ નહીં સકતી બનાવટ કે ઉસૂલોં સે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Apr 2021 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 9541 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 97 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચી ગયો છે.