25 ડિસેમ્બરથી મહાનગરોના રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Dec 2021 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 ડિસેમ્બરથી મહાનગરોના રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો છે. 8 મહાનગરમાં રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યે કામ ધંધા બંધ કરવા પડશે. કોરોના અને ઓમીક્રોનના અવધતા કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.