દ્વારકાના સલાયાના જહાજમાં મધદરિયે લાગી આગ, ઓમાન નેવીએ 13 ખલાસીઓને બચાવ્યા

Continues below advertisement

દ્વારકાના સલાયાનું અલ નુરે નિઝામુદ્દીન જહાજ રાસલાત નજીક મધદરિયે સળગ્યું હતું. દુબઇથી સોમાલિયા જતા વહાણમાં મધદરિયે આગ લાગી હતી. ઓમાન નેવીએ વહાણમાં સવાર 13 ખલાસીઓને બચાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram