રાજ્ય સરકારે કોરોનાને અટકાવવા માટે બહારથી આવતા મુસાફરો માટે લીધા આવા કડક પગલા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2021 09:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે એરોપોર્ટ પર બહારના મુસાફરોને સ્વ-ખર્ચે RT-PCR ફરજિયાત કરાવવાનો કડક નિર્ણય કર્યો છે.જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રાહ જોવી પડશે.