આજથી 2 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે કરાયુ બંધ,જુઓ વીડિયો

Continues below advertisement
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 17 માર્ચથી કોરોના મહામારીના કારણે બંધ કરવામાં આવ્યું હતું. 7 મહિના બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of unity) 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું.  હવે ફરીથી આજ થી  2 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરી દેવાનો તંત્રએ નિર્ણય લીધો છે.  વડાપ્રધાન મોદી(PM Modi)ની હાજરીમાં યોજાનાર એકતા પરેડની પ્રેક્ટિસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને સેનેટાઇઝ અને સમગ્ર વિસ્તારમાં રંગ રોગાન અને સાફસફાઈ કરવાની હોવાથી આ નિર્ણય સરદાર પટેલ એકતા ટ્રસ્ટ દ્વારા લેવામાં આ્વ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram