ABP અસ્મિતા ઈમ્પેક્ટ: મહેસાણાનું ભમરિયું નાળુ હવે દિવાળી બાદ થશે બંધ, પહેલા આજથી 26 દિવસ માટે બંધ કરવાનો હતો પરિપત્ર

Continues below advertisement
ABPઅસ્મિતાના અહેવાલની અસર: મહેસાણા કલેકટરના એક પરિપત્રથી દિવાળી સમય મહેસાણા ના વેપારીઓની ઉઘ ઉડી ગઈ હતી કારણ કે દિવાળી સમય જ મહેસાણાનું મૂખ્ય ભમરિયું નાળુ એક તરફી 26 દિવસ માટે બંદ કરવાનો પરિપત્ર હતો.જોકે આ નાળુ બંધ થાય તો દિવાળી સમય મહેસાણાના વેપારીઓના ધંધા રોજગાર ભાગી પડે, ત્યારે ABP અસ્મિતાએ વેપારીનું આ દર્દ જિલ્લા તંત્ર સુધી પોહચાડ્યું હતું અને જિલ્લા તંત્ર એ રેલ્વે વિભાગને જાણ કરી દિવાળી બાદ નાળાનું કામ શરુ કરવા કહેલ જેને લઈ આ નાળુ બંદ કરવાનો પરિપત્ર પરત ખેચાયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram