સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં કેટલો નોંધાયો વધારો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2021 01:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 54 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં હાલ પાંચ હજાર 805 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 127.70 મીટર પર પહોંચી છે.