ગીર સોમનાથમાં તૌકતેના સંકટના 25 દિવસ બાદ પણ વીજળી ન મળતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 01:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથ(Gir Somnath)માં તૌકતે વાવાઝોડા(Toukte Hurricane)ના 25 દિવસ પછી પણ ખેતીવાડી(Agriculture)માં વીજ પુરવઠો શરૂ ન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વીજળીના અભાવે અન્નદાતાનો શાકભાજી, જુવાર અને ઘાસચારો સુકાઈ રહ્યો છે.કુવામાં પાણી હોવા છતા વીજળીના અભાવે તેનો ઉપયોગ કરી શકતા નથી.