ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં કોને મળ્યો મામેરાનો લ્હાવો?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 11:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરથયાત્રા(Rathyatra)ની હવે ગણતરીની ઘડીઓ બાકી છે, એવામાં મામેરાનો લ્હાવો જોધપુરના મહેશભાઈ ઠાકોર(Maheshbhai Thakor)ને મળ્યો છે. મહેશભાઈના પરિવારને 40 વર્ષ બાદ મામેરુ કરવાનો અવસર મળ્યો છે. પરિવારે મામેરીમાં કોઈ કચાશ ન રહે તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે.