સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુને છ જિલ્લામાંથી તડીપારની નોટિસ, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ?

Continues below advertisement

સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાતાં ખળભળાટ મચ્યો છે. આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને પણ આ પહેલાં તડીપાર કરવા નોટિસ મળી હતી. હવે આચાર્ય પક્ષના બીજા સ્વામી એવા ભૂતપૂર્વ કોઠારીને પણ નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ કહ્યું કે, હું સત્ય માટે લડતો રહીશ. અમારું એન્કાઉન્ટર કરાવી દો અમને દોડવી અને બુલેટ મારી દો પણ લડવું અમારો અધિકાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram