ટોપ 20: ગુજરાતમાં કોરોનાના નોંધાયા નવા 63 કેસ, 3 દર્દીઓના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
10 Dec 2021 10:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં કોરોનાનો તરખાટ. આજે નોંધાયા નવા 63 કેસ. 3 દર્દીઓના મોત થયા. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 31 ડિસેમ્બર સુધી યથાવત રખાયો છે. જામનગરમાં ઓનીક્રોનના બે નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સુરતમાં એક જ પરિવારના 6 લોકો કોરોના સંક્રમિત થયા. ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે.