ટોપ 20:ભરૂચમાં DyCMએ નર્મદા મૈયા બ્રિજનું કર્યું લોકાર્પણ, 423 કરોડના ખર્ચે થયું છે બ્રિજનું નિર્માણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 10:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચમાં (Bharuch) નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ DyCM નિતિન પટેલે કર્યું હતું. 423 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજનું (Narmada Maiya Bridge) નિર્માણ કરાયું છે. ભરૂચ-અંકલેશ્વરને (Ankleshwar) જોડતા ગોલ્ડન બ્રિજને સમાંતર બનાવાયો છે નર્મદા મૈયા બ્રિજ. મોરબીમાં (Morbi) બાયોડિઝલના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. પાટણની (Patan) સિધ્ધપુરની (Siddhpur) જેલના કેદીઓનો વિડીયો વાઇરલ થયો હતો. કેદી મોબાઈલ પર વાત કરતો હોવાનું સામે આવ્યું છે.