ટોપ 20:વડોદરાના તબીબોએ કોરોનાકાળમાં લૂંટ ચલાવી હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો

Continues below advertisement

તહેવાર નિમિતે ખાસ તકેદારી રાખવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ. વડોદરાની અમુક ખાનગી હોસ્પિટલે કોરોનાકાળમાં દર્દીઓ પાસેથી નિયત દર કરતા વધુ રકમ ઉઘરાવ્યા હોવાનો મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે કર્યો દાવો. રાજકોટમાં શેરી-મહોલ્લામાં શરુ કરશે શેરી ક્લિનિક.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram