TOP 20: ડાંગર પકવતા ખેડૂતો માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શું કરી જાહેરાત?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 10:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયબ મુખ્યમંત્રીએ ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી છે. જેમાં કડાણા ડેમ અને નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવશે. રાજ્યના બોન્ડેડ તબીબો હડતાળ પર ઉતર્યા છે. રાજકોટ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં હડતાળથી સેવા પર અસર પડી રહી છે.