TOP 20: કોરોનાના વળતર મુદ્દે SCએ રાજ્ય સરકારને શું આપ્યા નિર્દેશ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કોરોનાના વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ટેસ્ટ પોઝિટીવ હોય તો પણ વળતર ચૂકવવા નિર્દેશ કરવામાં આવ્યો છે. જો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોય તો પણ વળતર ચુકવવું પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram