કચ્છમાં વેપારીઓ મુકાયા મૂંઝવણમાં, વેક્સિનનો જથ્થો ઓછો હોવાથી ધક્કા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 03:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App30 જૂન સુધી વેપારીઓને રસી ફરજિયાત લેવાના નિર્ણય સામે રોષ વ્યક્ત કરાયો છે. વેક્સિનનો જથ્થો ઓછો હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. તેથી વેપારીઓએ વેક્સિનેશન માટે સમય મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે.