લોકસભામાં અધ્યક્ષે CDS બિપીન રાવતને આપી શ્રદ્ધાંજલિ, શું નિવેદન આપ્યું રાજનાથ સિંહે?
abp asmita
Updated at:
09 Dec 2021 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનાના હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં સીડીએસ જનરલ બિપીન રાવતનું નિધન થયું હતું. આ ઘટનામાં 13 લોકોનું નિધન થયું હતું. દુર્ઘટના અંગે રાજનાથ સિંહે સંસદમાં 4 મિનિટનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જનરલ બિપિન રાવત પૂર્વ નિર્ધારિત પ્રવાસ પર હતા.