આવતીકાલથી રાજ્યની આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને કરાશે ગણવેશનું વિતરણ
Continues below advertisement
આવતીકાલથી રાજ્યની આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને ગણવેશનું વિતરણ કરાશે. 53 હજારથી વધુ આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને ગણવેશનું વિતરણ કરાશે. ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાનો સમારોહ ડિઝિટલ માધ્યમથી યોજાશે
Continues below advertisement