કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કેટલા બ્રિજનું કરશે ઉદ્ધાટન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2021 10:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) આજથી બે દિવસ ગુજરાત(Gujarat)ના પ્રવાસે આવશે. બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ બ્રિજનું ઉદ્ધાટન કરશે. આ સાથે જ તેઓ APMC લોકાર્પણ અને રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત કરશે.