કોરોના દરમિયાન દર્દીઓને ખાટલો અને બાટલો ન મળતા હોવાનું કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કર્યો સ્વીકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીમાં મેડિકલ કોલેજમાં સન્માન સમારંભ દરમિયાન કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાનું સંબોધન. કોરોના દરમિયાન દર્દીઓને ખાટલો અને બાટલો ન મળતા હોવાનું રૂપાલાએ સ્વીકાર કર્યો છે. સ્મશાનમાં પણ લાંબી લાઇન લાગી હોવાનું કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ છે.