કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની જાહેરાત, આસપાસના રાજ્યોમાંથી પશુઓ માટે લવાશે ઘાસચારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Aug 2021 12:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ (Union Minister Parsottam Rupala) જાહેરાત કરી છે કે,, આસપાસના રાજ્યોમાંથી (states) પશુઓ માટે ઘાસચારો લાવવામાં આવશે. પરાલી લઈ આવવા માટે રેલ્વેની પણ મદદ લેવામાં આવશે. પશુઓને પીવા માટે દરેક રાજ્યમાં પૂરતું પાણી છે.