Valsad: અડધો કલાક સુધી સારવાર ના મળતા 108માં દર્દીનું મોત, સ્ટ્રેચર પર મૃતદેહને ઘરે લઇ જવો પડ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2021 11:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ સિવિલ હોસ્પિટલની બેદકારી સામે આવી છે. મોડી રાતે ખાનગી હોસ્પિટલ માંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ દર્દીને સારવાર ન મળતા મોત થયું હતું. અડધો કલાક સુધી 108 એમ્બ્યુલન્સ માંથી દર્દીને રાખી મુકતા મોત થયું હતુ. 108 એમ્બ્યુલન્સમાં દર્દીના મોત બાદ પરિવાર દ્રારા દર્દીના મૃતદેહને સ્ટેચર પર લઈ ઘરે જવા રવાના થયા