જૂનાગઢના ધેડ પંથકના ગામો હજુ પણ સંપર્ક વિહોણા, મોટાભાગના ગામો બેટમાં ફેરવાયા

Continues below advertisement

જૂનાગઢના ધેડ પંથકના ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. મોટાભાગના ગામો બેટમાં ફેરવાયા છે. પૂરના કારણે મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાકનો વિનાશ થયો છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram