રાજ્યની શાળામાં ગાઈડલાઈનનો ભંગ, શિક્ષણમંત્રી કરી રહ્યા છે વિપરીત દાવા; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યની અનેક શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો હોવા છતા શિક્ષણમંત્રી ખોટા દાવા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પૂરતું પાલન થઈ રહ્યું છે. જ્યાં પાલન નહીં થતું હોય ત્યાં તપાસ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram