બોટાદ: પાળિયાદમાં યોજાયેલા શંભુપ્રસાદની પધરામણીના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

Continues below advertisement
બોટાદ :  પાળીયાદ ગામે શભૂનાથ ટુડિયાની  ગઈકાલે(મંગળવારે) શોભાયાત્રા કાઢવાવામાં આવી હતી. શોભાયાત્રામાં 200 થી 300 લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યા હતા. નિયમોના ભંગ બદલ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં શોભાયાત્રા ના આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગઈકાલે ઝાઝરકા જગ્યાના મહંત શભૂનાથ ટુડિયા ની પધરામણીનો કાર્યક્રમ હતો. પ્રવીણભાઈ આલજીભાઈ હેરભા વિરુદ્ધ જાહેર નામાંના ભગ કરાયા ની ફરિયાદ નોંધાઇ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram